ઇન્દોરના શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં આયોજિત રામનવમી હવનમાં છત તૂટતા 30 લોકો 40 ફૂટ નીચે વાવમાં પડ્યા, 19ને બહાર કાઢ્યા, 11ના મોત