સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે માયાવતીએ આપ્યું મોદી સરકારને સમર્થન, કહ્યું- ‘દ્રૌપદીજી સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્યારે આદિવાસી મહિલા સન્માન ક્યાં ગયું હતું’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર ગરમાયું રાજકારણ: કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, શિવસેના સહિત 19 વિરોધી પક્ષોએ કરી બહિષ્કારની જાહેરાત; કહ્યું- ‘ઉદ્ઘાટન પીએમ નહીં રાષ્ટ્રપતિ કરે’