શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપ તેની નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કરાવી શકે છે કોમી રમખાણો’
‘NCPમાં કોઈ વિભાજન નથી થયું’ના નિવેદન પછી શરદ પવારનો ફરી યૂ-ટર્ન, કહ્યું- ‘મેં એવું નથી કહ્યું કે, અજિત પવાર અમારા નેતા છે’
‘અજિત અમારા નેતા, NCPમાં કોઈ વિભાજન નથી થયું’, શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું; કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં
શિવસેનામાં ભાગલા પડ્યા પછી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો આંચકો, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
ઉદ્ધવ ઠાકરે વાળી શિવસેનાએ મુખપત્ર સામનામાં મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ‘પેટ્રોલ કરતા ટામેટા મોંઘા થઇ ગયા, મણિપુર સળગી રહ્યું છે પરંતુ મોદી સરકાર હંમેશાની જેમ શાંત અને ઉદાસીન છે’
યુનિફોર્મ સિવિલ કોડને લઈ કેન્દ્ર સરકારને મળી રહેલા સમર્થનમાં વધારો, આપ પછી હવે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને ગ્રુપની શિવસેના પણ આપશે સાથ
મહારાષ્ટ્રમાં EDની મોટી કાર્યવાહી: ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને સંજય રાઉતના નજીકનાઓના 10 ઠેકાણે પાડ્યા દરોડા, કોરોનાકાળ દરમિયાન કોવીડ સેન્ટરમાં કૌભાંડ કર્યાનો છે આરોપ
કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન માંગવા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા, હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને પણ મળશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઉદ્ધવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘એકનાથ શિંદે અને ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ રાજીનામું આપે’