Tag: RahulGandhi

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદાસ્પદ બયાન, કહ્યું- ‘ગાંધીજીની હત્યા અલગ મુદ્દો છે તેના સિવાય નાથુરામ ગોડસે સાચો દેશભક્ત હતો, રાહુલ ગાંધી તેમની અટકનો ફાયદો ઉઠાવે છે’

અમેરિકાના ન્યૂયોર્કમાં રાહુલ ગાંધીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈ મોદી સરકાર પર તંજ કરતા કહ્યું- ‘તમે એમને ગમે તે પૂછો તેઓ કોંગ્રેસનો જ વાંક કાઢશે, 50 વર્ષ પહેલા કોંગ્રેસે આવું કર્યું હતું એટલે ટ્રેન દુર્ઘટના થઈ’