અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિએ આજે રજૂ કર્યો રિપોર્ટ, કહ્યું- ‘અત્યાર સુધી કોઈ નિયમનકારી ક્ષતિઓ જોવા મળી નથી’; 14 ઓગસ્ટ સુધીમાં સેબી સબમિટ કરશે રિપોર્ટ
અદાણી મામલે શરદ પવારે આપ્યો કોંગ્રેસને ઝટકો, અદાણી જૂથને સમર્થન આપતા કહ્યું- ‘હિન્ડેનબર્ગની રિપોર્ટને વધારે પડતું મહત્વ અપાયું, એવું લાગે છે કે આ કેસમાં ઔદ્યોગિક જૂથને ટાર્ગેટ કરાયું છે’
NSEએ નિફ્ટી 50 આલ્ફા ઇન્ડેક્સમાંથી અદાણી ગ્રુપની 4 કંપનીના શેર હટાવ્યા; 31 માર્ચથી અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્રીન એનર્જી, ટ્રાન્સમિશન અને ટોટલ ગેસના શેર જોવા નહિ મળે
અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી 6 સભ્યોની એક્સપર્ટ કમિટી, સેબીને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ
અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં’
ન્યૂયોર્કના શેર બજાર ડાઉ જોન્સે આપ્યો અદાણી ગ્રુપને ઝટકો, પોતાના ઇન્ડેક્સમાંથી હટાવશે અદાણી એન્ટરપ્રાઈસીસના શેર, NSEએ પણ F&O પર લગાવી રોક
હિંડનબર્ગ રિપોર્ટ પછી RBI પણ એકશનમાં: બેન્કોને આપ્યો અદાણી ગ્રૂપમાં કરેલા રોકાણ અને લોન અંગેની માહિતી આપવાનો આદેશ
અદાણી ગ્રુપે રદ્દ કર્યા 20 હજાર કરોડના FPO: ગૌતમ અદાણીએ કહ્યું- ‘રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું એ જ અમારું લક્ષ્ય, રોકાણકારોને તેમની રકમ પરત આપી દેવામાં આવશે ‘