બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, દિવ્ય દરબાર કાર્યક્રમમાં હિપ્નોટાઇઝ કરીને રૂપિયા લઈ લેવાનો આરોપ
રાજકોટના જનકલ્યાણ હોલમાં મધરાત્રે 1:30થી 3 વાગ્યા સુધી ભરાયો બાગેશ્વર બાબાનો VIP દરબાર, બપોરે સામાન્ય લોકો તડકામાં શેકાયા તો રાત્રે એસી હોલમાં શ્રીમંતોને લીલાલહેર
સુરત, અમદાવાદ પછી હવે 1 અને 2 જૂને રાજકોટમાં યોજાશે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર, રેસકોર્સ મેદાનમાં સાંજે 4 થી 11 વાગ્યા સુધી ચાલશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર
વરસાદના કારણે અમદાવાદના ઓગણજમાં રદ્દ થયો હતો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, હવે આજે વટવા ખાતે યોજાશે કાર્યક્રમ, સાંજે 5 થી 7 વાગ્યા સુધી શ્રીરામ મેદાનમાં ભરાશે દરબાર
અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 તારીખે યોજાવવાવાળો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ, દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોચ્યા હજારો ભક્તો પરંતુ આયોજકો ગાયબ
સુરતમાં આજથી બે દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, લોખંડી સુરક્ષા વચ્ચે લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં સાંજે શરુ થશે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ ગુજરાતમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્રમને સમર્થન આપતા કહ્યું- ‘હિન્દુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે, તેનો વિરોધ ન થવો જોઈએ’
રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ ચાલી રહેલા વિવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી રાજપૂત કરણી સેના, કહ્યું- ‘હિન્દુ દીકરો વિરોધ કરશે તો જોવા જેવી થશે’