અંબાજી ગબ્બરની પહાડીઓમાં દિપડો જોવા મળતા દર્શનાર્થીઓમાં ભયનો માહોલ, વન વિભાગે 5 પાંજરા ગોઠવી 4 દિવસ માટે બંધ કરાયો પરિક્રમાનો માર્ગ
યાત્રાધામ અંબાજી ગબ્બરમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે 4 દિવસ બંધ રહેશે રોપ વે સર્વિસ, 2થી 5 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ પગથિયા ચડીને દર્શન કરવા જઈ શકશે
યાત્રાધામ અંબાજીમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર, 23 એપ્રિલથી દિવસમાં 3 ટાઈમ થશે આરતી; 22 એપ્રિલથી 19 જૂન સુધી મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં
અંબાજીમાં ચાલુ થયું બંને પ્રસાદનું વેચાણ: પહેલા દિવસે મોહનથાળના 11985 પેકેટની સામે ચીકીના માત્ર 1305 પેકેટ વેચાયા, ભક્તોમાં ખુશીનો માહોલ
અંબાજીમાં પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલે બોલાવી બેઠક, લેવાયો મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય