સૌરાષ્ટ્રને ‘વંદેભારત’ટ્રેનની ભેટ: આગામી રવિવારથી જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, આજથી ટ્રાયલ શરૂ કરાયું
દક્ષિણ ગુજરાતમાં રાત્રે 11:58 કલાકે અનુભવાયો 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઈથી 51 km દૂર
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: ભરૂચમાં પૂરની સ્થિતિ, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર: મુંબઈથી આવતી અને જતી અનેક ટ્રેનો રદ
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 5 ગેટ ખોલાયા, નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ
ખેડાના ઠાસરા તાલુકામાં શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટના; પોલીસે 15 જેટલા લોકોની કરી 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે
હોસ્પિટલમાં દર્દી પાસે વધારે નાણા અને હેલ્થ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ ચાર્જ લેવા બદલ રાજ્યની ચાર હોસ્પિટલને સાડા સાત લાખથી વધુનો દંડ